Site icon News Continuous Bureau | Mumbai

નવી મુંબઈમાં લોચો પડ્યો : આંદોલનકારીઓ આ તારીખે એરપોર્ટ નું કામ બંધ કરાવશે.

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નું કામ 16 ઓગસ્ટથી બંધ થઈ જાય તેવા એંધાણ છે.

આંદોલનકારીઓએ નિર્ણય કર્યો છે કે જો 15 ઓગસ્ટ સુધી નવી મુંબઈના એરપોર્ટને ડી બી પાટીલ નું નામ નહીં આપવામાં આવે તો એરપોર્ટ સ્થળે જઇ અને આંદોલનકારીઓ કામ બંધ કરાવી દેશે.

Join Our WhatsApp Channel

આજે દિવસ દરમિયાન નવી મુંબઈમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓ પહોંચી ગયા હતા અને તેમણે ભારે હંગામો મચાવ્યો હતો.

સારા સમાચાર : ઘાટકોપર માનખુર્દ લિંક રોડ આ તારીખ સુધીમાં શરૂ થશે

Mumbai Potholes બાપ્પાની આગમન યાત્રામાં વિઘ્ન બનશે ખાડા? મુંબઈના બિસ્માર રસ્તાઓને લઈ મંડળો ચિંતિત, પાલિકામાં ફરિયાદોનો ઢગલો
Mumbai CGST Bribery Case મુંબઈ CGST ભ્રષ્ટાચાર કેસમાં મહત્વનો ચુકાદો ₹૪૦ લાખની લાંચ લેવાના આરોપમાં જેલમાં ગયેલા અધિકારીઓને જામીન
Mumbai Traffic Police Special Drive રોંગ સાઇડ ગાડી ચલાવતાં પહેલાં વિચારજો! મુંબઈમાં માત્ર એક ડ્રાઇવમાં ૧,૧૫૪ કેસ પકડાયા, હજારો ચાલકો પર દંડનો ચાબુક
Ghatkopar Cyber Fraud શેરબજારમાં નફાની લાલચ પડી ભારે ઘાટકોપરના રિટાયર્ડ ઓફિસર પાસેથી સાયબર ઠગોએ ₹૩૭.૮૨ લાખ પડાવ્યા
Exit mobile version