મુંબઈમાં શાળાઓ ક્યારે ખૂલશે? મેયરે આપ્યો આ જવાબ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં પ્રથમ લૉકડાઉન બાદ અત્યાર સુધી ઑનલાઇન શાળાઓ શરૂ છે. શાળાઓ ક્યારે ખૂલશે એની રાહ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોઈ રહ્યા છે. જોકે કોરોનાનો ખતરો પૂર્ણપણે ટળ્યો નથી. એવામાં શાળાઓ શરૂ કરવા બાબતે હજી પ્રશાસનની તૈયારી દેખાઈ નથી રહી.

હાલમાં લૉકડાઉન શિથિલ થયું હોવાથી શાળાઓ દિવાળી બાદ ખૂલશે કે નહીં? એવા પ્રશ્નો થઈ રહ્યા છે. જેના જવાબમાં મેયર કિશોરી પેડણેકરે સ્પષ્ટ કર્યું છે કે દિવાળી બાદ કોરીનાની સ્થિતિ કેવી છે એ જોઈને જ નિર્ણય લઈશું. બાળકોનું રસીકરણ હજુ શરૂ થયું નથી. એ પહેલાં શાળાઓ શરૂ કરવાનું મોંઘું પડી શકે.

T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાનું પણ છોડી શકે છે ‛વિરાટ કોહલી’;જાણો વિગત

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Exit mobile version