Site icon

શું વાત છે!! કોરોના ગયો અને પરપ્રાંતીય પ્રવાસીઓ મુંબઈ ભણી દોટ મૂકી. આટલા લાખ લોકો આવી ગયા. જાણો વિગત.

કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે અને કોરોના પ્રતિબંધ હટાવવામાં આવતા પરપ્રાંતીય મજૂરો પરત મુંબઈ ફરી રહ્યા છે.

મે અને જૂન મહિનામાં મુંબઈમાં મેઇલ અને એક્સપ્રેસ ટ્રેન દ્વારા 28 લાખ 26 હજાર 226 મુસાફરો આવ્યા છે. 

Join Our WhatsApp Community

રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર મોટાભાગના મુસાફરો મધ્ય રેલ્વેથી પહોંચ્યા હતા.

જોકે માર્ચ અને એપ્રિલ મહિનામાં પોતાના ગામેથી મુંબઇ આવનારા લોકોની સંખ્યા ઓછી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ફેબ્રુઆરીમાં કોરોનાનો વ્યાપ વધતાં માર્ચ મહિનાના અંતથી મુંબઈ સહિત રાજ્યભરમાં પ્રતિબંધો લાદ્યતા કામદારો તેમના પરિવાર સાથે તેમના વતન જવા માટે રવાના થયા હતા.

સાવધાનઃ ચોમાસામાં રસ્તા પર અને હોટલમાં ખાતા પહેલા વિચાર કરજો, આ બિમારીએ મુંબઈ માં દસ્તક દીધી…

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version