Site icon News Continuous Bureau | Mumbai

વાહ! ગિરગાંવ ચોપાટી પર પર્યટકો માટે મોબાઇલ ટૉઇલેટની સુવિધા, સૌર ઊર્જા પર ચાલનારું શૌચાલય કરશે પાણીની બચત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ગિરગાંવ ચોપાટી પર આવતા પર્યટકો માટે મુંબઈ મહાનગરપાલિકાએ ફરતા વેક્યુમ મોબાઇલ ટૉઇલેટની સુવિધા  ઉપલબ્ધ કરી છે. પર્યાવરપૂરક આ શૌચાલય પ્રાયોગિક ધોરણે  લગભગ 6 મહિના માટે ચાલુ કરવામાં આવ્યું છે. 90 ટકા પાણીની બચત કરતું આ શૌચાલય સૌર ઊર્જા પર ચાલે છે.

વેક્સિનની અછત સામે રોજના આટલા લાખ લોકોને વેક્સિન આપવાનો BMCએ કર્યો દાવો; જાણો વિગત

ગિરગાંવ ચોપાટી પર અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક આ મોબાઇલ ટૉઇલેટની સુવિધા હશે. મહિલા અને પુરુષ બંને માટે અહીં  આ સગવડ હશે. આ સગવડ મફતમાં ઉપલબ્ધ હશે. આ શૌચાલયમાં પાણીની પણ બચત થશે. પાલિકાના જણાવ્યા મુજબ આ ટૉઇલેટમાં દરેક ફ્લશ પાછળ સવા લિટર પાણીનો ઉપયોગ થાય છે. 200 લીટર પાણીમાં 100 વખત ફ્લશ કરી શકાશે, જ્યારે સામાન્ય  શૌચાયલમાં 200 લિટર પાણીમાં 20 ફ્લશ થાય છે. એટલે કે દરેક ફ્લશ પાછળ 10 લિટર પાણી વપરાય છે, ત્યારે મોબાઇલ શૌચાલયમાં 90 ટકા પાણીની બચત થશે. 

Mumbai Cyber Fraud। મુંબઈમાં નિવૃત્ત નાગરિક સાથે ૬.૮૦ કરોડની રેકોર્ડબ્રેક છેતરપિંડી વોટ્સએપ ગ્રુપ અને ફેક વેબસાઇટ દ્વારા આચરવામાં આવ્યું મોટું કૌભાંડ!
Mumbai Crime। માલવણી લિવઇન પાર્ટનર હત્યાકાંડ ચારિત્ર્ય પર શંકા રાખી ગળું કાપી નાખનારો પ્રેમી આસામથી ઝડપાયો
Malad Accident। મુંબઈના મલાડમાં ગમખ્વાર અકસ્માત નિયંત્રણ ગુમાવેલી બેસ્ટ બસે ઓલા કેબને મારી ટક્કર, કાર સાફ કરી રહેલા ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત
Mumbai Metro 4 & 4A। ક્યારે શરૂ થશે મુંબઈ મેટ્રો લાઇન ૪? ગાયમુખથી કેડબરી જંક્શન રૂટને સર્ટિફિકેટ મળ્યા બાદ હવે આ એક જ મંજૂરીની છે રાહ!
Exit mobile version