Site icon

મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.

Masjid Loud speaker issue again in High court

Masjid Loud speaker issue again in High court

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈના ધાર્મિક નેતાઓ અને ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે કે સવારે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન આપવામાં આવશે નહીં. મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધર્મગુરુઓએ સુન્ની મોટી મસ્જિદમાં બેઠક કર્યા બાદ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

આ સાથે તમામ મસ્જિદોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ અઝાન થશે નહીં અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : આઘાતજનક: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે સાત વર્ષની દીકરી સાથે માતાએ કરી આત્મહત્યા…જાણો વિગતે.

Mumbai Traffic Police :મુંબઈ ટ્રાફિક પોલીસની લાલ આંખ: એક જ મહિનામાં ₹7.72 કરોડનો દંડ વસૂલ્યો
Navi Mumbai:રબાળે MIDC: જેસીબી વડે MTNL કેબલ ચોરતી ગેંગ ઝડપાઈ; ₹26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Major Gold Haul :મુંબઈ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો પર્દાફાશ: ₹38 કરોડનું સોનું જપ્ત, નૈરોબીથી આવેલી 26 મહિલાઓ ઝડપાઈ
Filmy Robbery in Kurla: કુર્લામાં ફિલ્મી ઢબે લૂંટ: ‘નકલી પોલીસ’ બની આવેલી ટોળકીએ જ્વેલરને ₹15 લાખમાં નવડાવ્યો
Exit mobile version