Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના 26 મુસ્લિમ ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, લાઉડસ્પીકર વિના થશે સવારની અઝાન.

Masjid Loud speaker issue again in High court

Masjid Loud speaker issue again in High court

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈના ધાર્મિક નેતાઓ અને ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે કે સવારે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન આપવામાં આવશે નહીં. મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધર્મગુરુઓએ સુન્ની મોટી મસ્જિદમાં બેઠક કર્યા બાદ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

આ સાથે તમામ મસ્જિદોમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ અઝાન થશે નહીં અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : આઘાતજનક: સૌરાષ્ટ્ર એક્સપ્રેસ નીચે સાત વર્ષની દીકરી સાથે માતાએ કરી આત્મહત્યા…જાણો વિગતે.

Shivaji Nagar Police શિવાજીનગર પોલીસની મોટી સફળતા હત્યાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Marathi Language Compliance મરાઠી ફરજિયાત ઓટોટેક્સી ચાલકો પર ટ્રાફિક અને આરટીઓ વિભાગનો મોટો સપાટો, હજારો ડ્રાઇવરોને ફટકારાઈ નોટિસ.
Kandivali Heroin Seizure કાંદિવલી પોલીસની મોટી સફળતા ૩.૨૫ કરોડનું હેરોઈન ઝડપાયું, ડ્રગ્સ દાણચોરી કરતા બે શખ્સો સળિયા પાછળ.
Exit mobile version