મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 788 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 27 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,790 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 511 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 15,947 એક્ટિવ કેસ છે.
