Site icon

મુંબઈમાં કોરોના સ્થિર થયો, શહેરમાં કોરોના ના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંકડો વધુ ; જાણો આજના નવા આંકડા 

 મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 374 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,33,115 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 482 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 5,679 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ, વરસાદે બે દિવસમાં 136 લોકોનો લીધો ભોગ; હવામાન વિભાગે આ 6 જિલ્લાઓ માટે જાહેર કર્યું રેડ એલર્ટ

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version