Site icon

મુંબઈ શહેરમાં આ તારીખ દરમિયાન હશે 10 ટકા પાણીકાપ. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે મુંબઈ શહેરને પાણી પૂરું પાડનાર પીસે બંધ અને પંપીંગ સ્ટેશન પાસે દુરુસ્તી કરણ નું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ 17 મેના દિવસે શરૂ થશે અને 21 તારીખ સુધી ચાલશે. આમ કુલ પાંચ દિવસ માટે મુંબઈ શહેરમાં ૧૦ ટકા પાણી કપાત લાદવામાં આવ્યો છે.

લોકડાઉન નું જે થવાનું હોય તે થાય પણ લોકલ, મેટ્રો અને મોનોરેલ માં લોકોને મુસાફરી નહીં જ કરવા મળે.
 

મહાનગર પાલિકા એ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પાણી સંભાળીને વાપરે.

Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર
Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Exit mobile version