Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આ તારીખ દરમિયાન હશે 10 ટકા પાણીકાપ. જાણો વિગત..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે મુંબઈ શહેરને પાણી પૂરું પાડનાર પીસે બંધ અને પંપીંગ સ્ટેશન પાસે દુરુસ્તી કરણ નું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામ 17 મેના દિવસે શરૂ થશે અને 21 તારીખ સુધી ચાલશે. આમ કુલ પાંચ દિવસ માટે મુંબઈ શહેરમાં ૧૦ ટકા પાણી કપાત લાદવામાં આવ્યો છે.

લોકડાઉન નું જે થવાનું હોય તે થાય પણ લોકલ, મેટ્રો અને મોનોરેલ માં લોકોને મુસાફરી નહીં જ કરવા મળે.
 

મહાનગર પાલિકા એ લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ પાણી સંભાળીને વાપરે.

AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!
MNS Protest in Mumbai રસ્તા પર કોનો અધિકાર? મલાડમાં ‘સફેદ પટ્ટી’ વિવાદમાં MNS મેદાનમાં; BMCએ આ રીતે મામલો થાળે પાડ્યો
Vasai Station Stunt મોતના મુખમાંથી પાછો ફર્યો! વસઈમાં છેલ્લી સેકન્ડે જીવ બચાવી જનાર આ શખ્સ માટે આજે જાણે યમરાજ રજા પર હતા! જુઓ વિડીયો
Western Railway Night Block મુસાફરો માટે ખાસ સૂચના વસઈવૈતરણા વચ્ચે આજે રાત્રે ‘નાઈટ બ્લોક’, ટ્રેન વ્યવહાર પર રહેશે અસર
Exit mobile version