Site icon

મુંબઈમાં દહીંહાંડી દરમિયાન પ્રથમ મોત- માથા પર ગંભીર ઈજાને કારણે તોડ્યો દમ- આ લોકો સામે નોંધાયો કેસ 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહીહાંડી ઉજવણી(Dahihandi celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ(Govinda injured) થયા હતા. 

Join Our WhatsApp Community

આ ઘાયલ ગોવિંદાઓમાના એક 24 વર્ષીય સંદેશ દળવીનું સારવાર દરમિયાન ગત રાતે નિધન થયું છે. 

ગોવિંદા સંદેશે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં(Nanavati Hospital) અંતિમ શ્વાસ(last breath) લીધા.

દરમિયાન દહીહાંડીનું આયોજન(Organizing Dahihandi) કરનાર આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

વિલેપાર્લે ઈસ્ટના(Villeparle East) વાલ્મિકી ચોક(Valmiki Chowk) ખાતે રિયાઝ શેખ(Riyaz Shaikh) દ્વારા દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગોવિંદાએ ટીમની સુરક્ષાની માટે કોઈ સાધનો આપ્યા ન હતા. 

આ સમાચાર પણ વાંચો : હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version