Site icon

મુંબઈમાં દહીંહાંડી દરમિયાન પ્રથમ મોત- માથા પર ગંભીર ઈજાને કારણે તોડ્યો દમ- આ લોકો સામે નોંધાયો કેસ 

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહીહાંડી ઉજવણી(Dahihandi celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ(Govinda injured) થયા હતા. 

Join Our WhatsApp Community

આ ઘાયલ ગોવિંદાઓમાના એક 24 વર્ષીય સંદેશ દળવીનું સારવાર દરમિયાન ગત રાતે નિધન થયું છે. 

ગોવિંદા સંદેશે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં(Nanavati Hospital) અંતિમ શ્વાસ(last breath) લીધા.

દરમિયાન દહીહાંડીનું આયોજન(Organizing Dahihandi) કરનાર આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

વિલેપાર્લે ઈસ્ટના(Villeparle East) વાલ્મિકી ચોક(Valmiki Chowk) ખાતે રિયાઝ શેખ(Riyaz Shaikh) દ્વારા દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગોવિંદાએ ટીમની સુરક્ષાની માટે કોઈ સાધનો આપ્યા ન હતા. 

આ સમાચાર પણ વાંચો : હવે બોમ્બે-પુના એક્સપ્રેસ વે થશે વધુ પહોળો- ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ફડણવીસે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત- આવી છે નવી યોજના

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version