Site icon News Continuous Bureau | Mumbai

દુકાનદારો ખુશ થાવ, આદિત્ય ઠાકરે આ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે… વેપારીઓને થશે લાભ..

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ફ્રેબ્રુઆરી 2021

શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે. 

હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.

આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે

Vasai Football Coach Arrested રમતગમતમાં કરિયર બનાવવાની લાલચ આપી ફૂટબોલ કોચે સગીરા પર ૩ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ વસઈમાંથી નરાધમની ધરપકડ
Instagram Gaming Fraud Mumbai ઇન્સ્ટાગ્રામ પરની જાહેરાત ભારે પડી ઓનલાઈન ગેમ રમવાના ચક્કરમાં રિક્ષાચાલકે ગુમાવ્યા ૧.૨૫ કરોડ રૂપિયા
iPhone Tracking Dharavi Arrest આધુનિક ટેક્નોલોજીની કમાલ ચોરાયેલો આઇફોન શોધવા પોલીસે ‘Find My Device’ નો કર્યો ઉપયોગ, મુંબઈના ધારાવીમાંથી ચોર ઝડપાયો
Facebook Cyber Fraud Mumbai ફેસબુક પર વાંધાજનક લિંક ક્લિક કરવી ભારે પડી સાકીનાકાના યુવકે ગુમાવ્યા ૭૦,૦૦૦ રૂપિયા, ફોન હેક કરીને બેંક ખાતું સાફ
Exit mobile version