Site icon News Continuous Bureau | Mumbai

દુકાનદારો ખુશ થાવ, આદિત્ય ઠાકરે આ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે… વેપારીઓને થશે લાભ..

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ફ્રેબ્રુઆરી 2021

શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે. 

હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.

આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે

CBD Belapur Tree Poisoning સીબીડી બેલાપુરમાં ૨૦ ઘટાદાર ઝાડને ધીમું ઝેર અપાયું, પર્યાવરણ સંસ્થાઓએ મ્યુનિસિપલ કમિશનરને આપ્યું અલ્ટીમેટમ
Andheri Railway Station Home Platform અંધેરી રેલવે સ્ટેશનનું મેગા અપગ્રેડેશન ભીડથી છુટકારો મેળવવા નવું ડેડિકેટેડ હોમ પ્લેટફોર્મ મંજૂર, ઈસ્ટ કનેક્ટિવિટી વધુ સરળ બનશે
Western Railway Wind Solar Hybrid Project પશ્ચિમ રેલવેએ વિન્ડસોલર પાયલટ પ્રોજેક્ટ પર માર્યા તાળાં બજેટ સામે ઉત્પાદન નહિવત નીકળતાં પ્લાન્ટ સમેટી લેવાનો નિર્ણય
Mumbai Monsoon Beats El Nino ‘અલ નિનો’ની આશંકા છતાં મુંબઈમાં મેઘમહેર ચોમાસાની ઋતુમાં વરસાદે પાર કર્યો સરેરાશનો આંકડો
Exit mobile version