Site icon News Continuous Bureau | Mumbai

દુકાનદારો ખુશ થાવ, આદિત્ય ઠાકરે આ મોટું પગલું ભરવા જઈ રહ્યા છે… વેપારીઓને થશે લાભ..

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

Aditya Thackeray :If our government comes, we will close the toll booths in Mumbai; Aditya Thackeray’s warning

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

03 ફ્રેબ્રુઆરી 2021

શિવસેના પાર્ટી માં આદિત્ય ઠાકરે ની છબી નંબર ટુ ની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પર તેમનો ઓપિનિયન પણ લેવામાં આવે છે. મુંબઈ શહેરમાં અનેક એવા પાયારૂપ કામો છે જેમાં આદિત્ય ઠાકરે એ પોતાની ભૂમિકા નિભાવી છે. 

હવે આદિત્ય ઠાકરે એક મોટું પગલું ઉચકવા જઈ રહ્યા છે. આ પગલાંને કારણે મુંબઇ શહેરના વેપારીઓને ઘણો લાભ થાય તેવી શક્યતા છે. આદિત્ય ઠાકરે નિર્ણય કર્યો છે કે કોરોના ની અસર ગયા બાદ મુંબઈ શહેર ની નાઈટ લાઈફ ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હોટલો તેમજ દુકાનો ચોવીસ કલાક ચાલુ રહી શકશે. આ ઉપરાંત મુંબઈ શહેરને પર્યટનનું કેન્દ્ર બનાવવા માટે મુંબઈમાં શ્રેણીબદ્ધ રીતે અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમોનું સ્વરૂપ કેવું રહેશે જેથી મુંબઈની બહાર ના લોકો મુંબઈ શહેર તરફ આકર્ષાઈને પાછા આવે.

આદિત્ય ઠાકરે ના આ પગલાને કારણે મુંબઈના વેપારીઓને લાભ થવાની શક્યતા છે

Auto Accident Borivali બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે ઓટો રિક્ષાને ટક્કર મારી મહિલા ચાલક અને મુસાફર ઇજાગ્રસ્ત
Mumbai water stock ચોમાસાની ધમાકેદાર બેટિંગ, મુંબઈને પાણી પૂરું પાડતા ડેમ્સ ઓવરફ્લો, જળસંગ્રહ વધીને ૮૮.૫૮ ટકા થયો
Worli Police Probe મુંબઈ (Mumbai) ની વર્લી પોલીસે નાસિક (Nashik) સાથે જોડાયેલા આયુષ્માન ભારત યોજનાના રૂપિયા ૧.૭૯ કરોડના કૌભાંડ મામલે તપાસ શરૂ કરી છે.
GoregaonMulund Link Road મુંબઈના ગોરેગોનમુલુંડ લિંક રોડ (GoregaonMulund Link Road) માટે પ્રથમ ટનલ બોરિંગ મશીન (Tunnel Boring Machine) ની એસેમ્બ્લીનું કામ પૂર્ણ થયું
Exit mobile version