Site icon

મુંબઈ ખાતે હવે આ ટર્મિનલ ફરી પાછું કાર્યરત થશે.. જાણો વિગત…

કોરોના મહામારીને કારણે બંધ થયેલ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1ની સેવાઓ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. 

આગામી 10 માર્ચથી, તેને ઘરેલું ફ્લાઇટ્સ માટે ફરીથી ખોલવામાં આવશે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પછી, ટર્મિનલ -1 થી ફરીથી એરલાઇન શરૂ થવા જઈ રહી છે.

અત્યાર સુધીની તમામ ફ્લાઇટ્સનું સંચાલન ટર્મિનલ -2 થી કરવામાં આવતું હતું. 

Mumbai Crime Branch:વિક્રોલીમાં ક્રાઈમ બ્રાન્ચનો મોટો દરોડો: ભાડાની રૂમમાં છુપાવેલું ₹2.03 કરોડનું ચરસ જપ્ત, બે ડ્રગ્સ પેડલરની ધરપકડ.
Cyber Fraud:બોમ્બે હાઈકોર્ટના જજ સાયબર ઠગાઈનો શિકાર: ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સના નામે ₹6 લાખની છેતરપિંડી
Gas Cylinder Theft in Kandivali:કાંદિવલીમાં તસ્કરોનો આતંક: ટેમ્પોના લોક તોડી ૨૭ ગેસ સિલિન્ડરની ચોરી, ચારકોપ પોલીસ દ્વારા તપાસ તેજ.
Massive fire in Andheri:અંધેરીમાં ભીષણ આગ: મહાકાલી કાવ્ઝ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી આગ, આકાશમાં જોવા મળ્યા ધુમાડાના કાળા ગોટા.
Exit mobile version