Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ ખાતે હવે આ ટર્મિનલ ફરી પાછું કાર્યરત થશે.. જાણો વિગત…

કોરોના મહામારીને કારણે બંધ થયેલ મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 1ની સેવાઓ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. 

આગામી 10 માર્ચથી, તેને ઘરેલું ફ્લાઇટ્સ માટે ફરીથી ખોલવામાં આવશે. 

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પછી, ટર્મિનલ -1 થી ફરીથી એરલાઇન શરૂ થવા જઈ રહી છે.

અત્યાર સુધીની તમામ ફ્લાઇટ્સનું સંચાલન ટર્મિનલ -2 થી કરવામાં આવતું હતું. 

Mumbai Local Train Incident મુંબઈ લોકલ ટ્રેનમાં અચાનક મોટો સ્પાર્ક અને ધુમાડો મુસાફરોમાં મચી નાસભાગ, જાણો શું બની ઘટના!
Mumbai Police Property Return ખોવાયેલી ખુશીઓ પાછી મળી મુંબઈ પોલીસે ₹51.73 લાખના દાગીનામોબાઈલ શોધી માલિકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું!
Cuffe Parade Police Commendable Operation મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી કફ પરેડ પોલીસે ગણતરીના કલાકોમાં ૩ સગીરાઓને શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન!
Mumbai Miracle Rescue ‘રામ રાખે તેને કોણ ચાખે’ ભાંડુપમાં ૧૦મા માળેથી નીચે પટકાયેલી મહિલા માટે ઝાડ બન્યું જીવનદાતા!
Exit mobile version