Site icon

મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai chatraptati Shivaji International airport) ખાતે ચોમાસા-પૂર્વેનું જાળવણીકાર્ય તથા સમારકામ હાથ ધરવાનું હોવાથી તેને આજે છ કલાક માટે બંધ (closed)રાખવામાં આવશે.

Join Our WhatsApp Community

રનવે – 14/32 અને 09/27ને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

સાથે જ આ સમયગાળા દરમિયાન તમામ ફ્લાઈટ(flight service) કામગીરીઓ બંધ રહેશે.

આજે સાંજે 5 વાગ્યે જાળવણીકાર્ય પૂરું થઈ ગયા બાદ બંને રનવે પર રાબેતા મુજબની ફ્લાઈટ કામગીરીઓ ફરી શરૂ કરાશે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version