Site icon

મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai chatraptati Shivaji International airport) ખાતે ચોમાસા-પૂર્વેનું જાળવણીકાર્ય તથા સમારકામ હાથ ધરવાનું હોવાથી તેને આજે છ કલાક માટે બંધ (closed)રાખવામાં આવશે.

Join Our WhatsApp Community

રનવે – 14/32 અને 09/27ને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

સાથે જ આ સમયગાળા દરમિયાન તમામ ફ્લાઈટ(flight service) કામગીરીઓ બંધ રહેશે.

આજે સાંજે 5 વાગ્યે જાળવણીકાર્ય પૂરું થઈ ગયા બાદ બંને રનવે પર રાબેતા મુજબની ફ્લાઈટ કામગીરીઓ ફરી શરૂ કરાશે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

Shocker in Mumbai:મુંબઈ: વરસોવામાં યુવતી પર પાશવી હુમલો, જાહેરમાં વાળ કાપી વીડિયો વાયરલ કરવાની ધમકી.
Mumbai Police:સાકીનાકા: મુંબઈ પોલીસની નવી ‘સ્કોર્પિયો એન’ ગાડીમાં ભીષણ આગ, પોલીસકર્મીઓનો આબાદ બચાવ.
Nalasopara Ram Navami Clash:નાલાસોપારામાં રામનવમીની શોભાયાત્રામાં ભારે હંગામો: પોલીસ અને ભક્તો વચ્ચે રૂટ બાબતે ઘર્ષણ.
Major Drug Bust in Thane:ઠાણે પોલીસનો મોટો સપાટો: ₹4.12 કરોડનું MD ડ્રગ્સ જપ્ત, બેની ધરપકડ.
Exit mobile version