Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર : આજે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ કારણે 6 કલાક રહેશે બંધ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai chatraptati Shivaji International airport) ખાતે ચોમાસા-પૂર્વેનું જાળવણીકાર્ય તથા સમારકામ હાથ ધરવાનું હોવાથી તેને આજે છ કલાક માટે બંધ (closed)રાખવામાં આવશે.

Join Our WhatsApp Channel

રનવે – 14/32 અને 09/27ને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. 

સાથે જ આ સમયગાળા દરમિયાન તમામ ફ્લાઈટ(flight service) કામગીરીઓ બંધ રહેશે.

આજે સાંજે 5 વાગ્યે જાળવણીકાર્ય પૂરું થઈ ગયા બાદ બંને રનવે પર રાબેતા મુજબની ફ્લાઈટ કામગીરીઓ ફરી શરૂ કરાશે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

FDA Action on Restaurant મુંબઈના પ્રખ્યાત ‘સ્ટેટસ રેસ્ટોરન્ટ’નું લાયસન્સ રદ; વાસણ ધોવાના એરિયામાં કર્મચારી મોં ધોતો હોવાનો વીડિયો વાયરલ
Mumbai Heart attacks ચિંતાજનક આંકડા મુંબઈમાં દર વર્ષે હાર્ટ એટેકથી ૧૬ હજારથી વધુ લોકોના મોત, કેન્સરના દર્દીઓનો આંકડો પણ ૧૦ હજારની નજીક
Goregaon Producer House Theft ગોરેગાંવમાં નિર્માતાના ઘરમાંથી ૨ લાખ રોકડા અને હાર્ડ ડિસ્ક ચોરનાર આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
Powai Fake Transgender Rape Case મુંબઈમાં કિન્નરનું રૂપ ધારણ કરી મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, પવઈ પોલીસની કાર્યવાહી
Exit mobile version