Site icon

મુંબઈ શહેરના આ વિસ્તારમાં ૨૪ કલાક પાણી નહીં આવે. જાણો વિગત

મહાનગરપાલિકાએ કે પૂર્વ વિભાગ એટલે કે બાંદ્રા થી જોગેશ્વરી દરમિયાન જળ વાહિની રીપેરનું કામ હાથમાં લીધું છે

આ કામ 2 ફેબ્રુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધી ૨૪ કલાક ચાલશે

Join Our WhatsApp Community

આથી બાંદ્રાથી જોગેશ્વરી દરમિયાન 24 કલાક માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે

મહાનગરપાલિકાએ લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે

Mumbai-Nashik Investment Fraud: ₹10 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં EOW ના દરોડા; સરગવાની ખેતીના નામે 150 થી વધુ લોકો છેતરાયા.
Mumbai Road Accident: બેફામ વોટર ટેન્કરની અડફેટે ફૂડ ડિલિવરી બોયનું કરુણ મોત.
Mumbai Cyber Fraud: ‘ટાટા પાવર’ના નામે નકલી KYC લિંક મોકલી બોરીવલીના વૃદ્ધના ₹9.75 લાખ પડાવ્યા.
Goregaon-Mulund Link Road: મુંબઈના ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ? GMLR અને કોસ્ટલ રોડના સંગમથી સમયની થશે મોટી બચત; જૂન મહિનાથી પ્રોજેક્ટ પકડશે ગતિ.
Exit mobile version