Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરના આ વિસ્તારમાં ૨૪ કલાક પાણી નહીં આવે. જાણો વિગત

મહાનગરપાલિકાએ કે પૂર્વ વિભાગ એટલે કે બાંદ્રા થી જોગેશ્વરી દરમિયાન જળ વાહિની રીપેરનું કામ હાથમાં લીધું છે

આ કામ 2 ફેબ્રુઆરી થી ૩ ફેબ્રુઆરી સુધી ૨૪ કલાક ચાલશે

Join Our WhatsApp Channel

આથી બાંદ્રાથી જોગેશ્વરી દરમિયાન 24 કલાક માટે પાણીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે

મહાનગરપાલિકાએ લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપી છે

MumbaiPune Expressway। મુસાફરો સાવધાન! મુંબઈપુણે એક્સપ્રેસ વે પર મેગા બ્લોકને કારણે બદલાશે રૂટ, અહીં જુઓ સંપૂર્ણ પ્લાન.
Mantralaya Fraud| મંત્રાલયમાં વગ હોવાની લાલચ આપી ૭ લોકો સાથે ૯૧ લાખની છેતરપિંડી, મરીન ડ્રાઈવ પોલીસે ગુનો નોંધ્યો
Vipul Roy| અભિનેતા વિપુલ રોયના ઘરે ચોરી ઘરઘાટી મહિલાએ ૭.૧ લાખની રોકડ અને સોનાના દાગીનાની કરી ચોરી
Devendra Fadnavis| સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુંબઈ પોલીસની સાયબર વિંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Exit mobile version