Site icon

 મુંબઈની સુપ્રસિદ્ધ કરાચી બેકરી ને તાળા લાગી ગયા. આ કારણથી બેકરી બંધ થઈ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

મુંબઈ શહેરના બાંદ્રા વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ બૅકરી એટલે કે કરાચી બેકરી હવે બંધ થઈ ગઈ છે. આ બેકરી ગત દિવસોમાં વિવાદમાં રહી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પાકિસ્તાનના શહેર નું નામ બેકરીને છે તે કારણ હેઠળ બેકરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ બેકરી હૈદરાબાદ સ્થિત કરાચી બેકરી નો એક ભાગ હતો. બેકરી કેમ બંધ થઈ છે તે વિશે જણાવતા બેકરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કોરોના ને કારણે ખૂબ નુકસાન થયું છે આ ઉપરાંત જમીન માલિક ઘણું ઊંચું ભાડું માંગી રહ્યા છે. આ કારણથી અમે બેકરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે સ્વાદના રસિયાઓને આ બેકરીની આઈટમ ખાવા નહીં મળે.

Cambodia Cyber ​​Fraud: કંબોડિયા સાયબર રેકેટનો પર્દાફાશ અમદાવાદ એરપોર્ટ પરથી માસ્ટરમાઇન્ડ ઝડપાયો, ચીની માફિયાઓ માટે ‘સાયબર સ્લેવરી’ અને હવાલાનું કરતો હતો કામ
Malad Police Arrest Two : મલાડમાં ક્રિપ્ટો સ્કેમનો પર્દાફાશ: ₹૩૦ લાખના USDT ફ્રોડ કેસમાં બે આરોપીઓની ધરપકડ, નકલી ડેમો બતાવી વેપારીને જાળમાં ફસાવ્યો
ED Seizes Assets Worth ₹17.74 Crore in Navi Mumbai : નવી મુંબઈમાં EDની મોટી સ્ટ્રાઈક: જમીન કૌભાંડમાં ₹૧૭.૭૪ કરોડની મિલકત જપ્ત, જંગલની જમીન NHAIને પધરાવી વળતર હડપવાનું મોટું કૌભાં
Horror in Mumbai: મુંબઈમાં કાળજું કંપાવતી હત્યા: જુહુ બીચ પર કોથળામાંથી મળી યુવકની માથું કપાયેલી લાશ, પત્નીએ જ પતિનો ખેલ ખતમ કર્યાની આશંકા!
Exit mobile version