Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈની સુપ્રસિદ્ધ કરાચી બેકરી ને તાળા લાગી ગયા. આ કારણથી બેકરી બંધ થઈ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

મુંબઈ શહેરના બાંદ્રા વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ બૅકરી એટલે કે કરાચી બેકરી હવે બંધ થઈ ગઈ છે. આ બેકરી ગત દિવસોમાં વિવાદમાં રહી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પાકિસ્તાનના શહેર નું નામ બેકરીને છે તે કારણ હેઠળ બેકરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ બેકરી હૈદરાબાદ સ્થિત કરાચી બેકરી નો એક ભાગ હતો. બેકરી કેમ બંધ થઈ છે તે વિશે જણાવતા બેકરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કોરોના ને કારણે ખૂબ નુકસાન થયું છે આ ઉપરાંત જમીન માલિક ઘણું ઊંચું ભાડું માંગી રહ્યા છે. આ કારણથી અમે બેકરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે સ્વાદના રસિયાઓને આ બેકરીની આઈટમ ખાવા નહીં મળે.

Bandra Murder:બાંદ્રામાં સિક્યુરિટી ગાર્ડની નિર્મમ હત્યા: ફોન ન ઉપાડવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સે છરીના ઘા ઝીંકી જીવ લીધો
Fraud in Mumbai:મુંબઈમાં નૌકાદળના નકલી અધિકારીનો આતંક: ફોર્ટના વેપારી સાથે ₹4.44 લાખની ઠગાઈ, યુનિફોર્મ પહેરીને આવ્યો હતો ગઠિયો
Govandi Crime: ગોવંડીમાં રમત બની લોહિયાળ: ક્રિકેટ મેચ અધવચ્ચે છોડી જવા બદલ મિત્રોએ જ સગીર પર કર્યો છરીથી હુમલો
Dadar Murder Mystery: દાદરમાં મિત્રએ જ મિત્રની પત્નીની નજર સામે કરી હત્યા: બેન્જો વગાડવાની જૂની અદાવતમાં લોહી વહ્યું, 6 શખ્સો ઝડપાયા
Exit mobile version