Site icon News Continuous Bureau

 મુંબઈની સુપ્રસિદ્ધ કરાચી બેકરી ને તાળા લાગી ગયા. આ કારણથી બેકરી બંધ થઈ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

મુંબઈ શહેરના બાંદ્રા વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ બૅકરી એટલે કે કરાચી બેકરી હવે બંધ થઈ ગઈ છે. આ બેકરી ગત દિવસોમાં વિવાદમાં રહી હતી. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા પાકિસ્તાનના શહેર નું નામ બેકરીને છે તે કારણ હેઠળ બેકરી નો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ બેકરી હૈદરાબાદ સ્થિત કરાચી બેકરી નો એક ભાગ હતો. બેકરી કેમ બંધ થઈ છે તે વિશે જણાવતા બેકરી સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે કોરોના ને કારણે ખૂબ નુકસાન થયું છે આ ઉપરાંત જમીન માલિક ઘણું ઊંચું ભાડું માંગી રહ્યા છે. આ કારણથી અમે બેકરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે સ્વાદના રસિયાઓને આ બેકરીની આઈટમ ખાવા નહીં મળે.

Milk Adulteration Racket: મલાડમાં બ્રાન્ડેડ પેકેટમાં ભેળસેળયુક્ત દૂધનું રેકેટ ઝડપાયું, ૪૭૩ લિટર જથ્થો જપ્ત
Digital Arrest Fraud:મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વિધવા મહિલાની ₹60 લાખની લૂંટ: ઠગો ઘરે આવીને રોકડા લઈ ગયા, પોલીસ પણ સ્તબ્ધ
Kerala Murder: કેરળનો ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારો બનીને છુપાયો, CSMT પરથી RPF એ ફિલ્મી ઢબે દબોચી લીધો
BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
Exit mobile version