Site icon

મુંબઈ મહાનગરપાલિકા નો નવો ફતવો, જે ઇમારતમાં કોરોનાના 10 કેસ મળશે તે ઇમારત સીલ કરવામાં આવશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

કોરોના સામે લડવામાં નિષ્ફળ ગયેલી મુંબઈ મહાનગરપાલિકા હવે રઘવાઈ થઈ ગઈ હોય તેવું લાગે છે. મહાનગરપાલિકા એક તરફ લોકોને હરવા-ફરવા તેમ જ કામ ધંધા કરવા માટે છૂટછાટ આપી રહી છે ત્યારે હાઉસિંગ સોસાયટી પર કડક પ્રતિબંધો લાવી રહી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં જાહેર કરેલા પરિપત્ર મુજબ જે હાઉસિંગ સોસાયટીમાં ૧૦થી વધુ કોરોના ના કેસ સાંપડશે એ આખી હાઉસિંગ સોસાયટી ને સીલ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આ અજબ ફતવા ને કારણે હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ ડરી ગયા છે. લોકોની ઓફિસ ખુલી ગઈ હોવાને કારણે તેમજ પરિવહન માટે છૂટછાટ મળી ગઈ હોવાથી લોકો હવે મુક્ત પણે બહાર જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કઇ વ્યક્તિને કયા વિસ્તારમાં કોરોના લાગુ પડ્યો તે જાણવું કઠણ છે. 

આને કહેવાય પાડાના વાંકે પખાલીને ડામ….

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version