Site icon

મુંબઈ મહાનગરપાલિકા નો નવો ફતવો, જે ઇમારતમાં કોરોનાના 10 કેસ મળશે તે ઇમારત સીલ કરવામાં આવશે.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

કોરોના સામે લડવામાં નિષ્ફળ ગયેલી મુંબઈ મહાનગરપાલિકા હવે રઘવાઈ થઈ ગઈ હોય તેવું લાગે છે. મહાનગરપાલિકા એક તરફ લોકોને હરવા-ફરવા તેમ જ કામ ધંધા કરવા માટે છૂટછાટ આપી રહી છે ત્યારે હાઉસિંગ સોસાયટી પર કડક પ્રતિબંધો લાવી રહી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ હાલમાં જાહેર કરેલા પરિપત્ર મુજબ જે હાઉસિંગ સોસાયટીમાં ૧૦થી વધુ કોરોના ના કેસ સાંપડશે એ આખી હાઉસિંગ સોસાયટી ને સીલ કરવામાં આવશે. મહાનગરપાલિકાના આ અજબ ફતવા ને કારણે હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ ડરી ગયા છે. લોકોની ઓફિસ ખુલી ગઈ હોવાને કારણે તેમજ પરિવહન માટે છૂટછાટ મળી ગઈ હોવાથી લોકો હવે મુક્ત પણે બહાર જઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં કઇ વ્યક્તિને કયા વિસ્તારમાં કોરોના લાગુ પડ્યો તે જાણવું કઠણ છે. 

આને કહેવાય પાડાના વાંકે પખાલીને ડામ….

Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
Exit mobile version