Site icon News Continuous Bureau | Mumbai

રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. સેન્ટ્રલ રેલવે આજે આ સ્ટેશનોની વચ્ચે નાઇટ બ્લોકનું સંચાલન કરશે. લોકલ ટ્રેનો થશે રદ્દ

મુંબઈગરા (Mumbaikars)ઓ માટે મહત્વના સમાચાર છે. મુંબઈ માં આજે સેન્ટ્રલ રેલવે લાઇન પર વિવિધ એન્જિનિયરિંગ અને મેન્ટેનન્સના કામો કરવા માટે નાઈટ બ્લોક લેવામાં આવશે.

Mumbai: WR announces 14-hour block for re-girdering work on Bridge No. 46

લોકલ યાત્રી ધ્યાન દે! પશ્ચિમ રેલવે આજે મધ્યરાત્રિથી આ સ્ટેશન વચ્ચે હાથ ધરાશે 14 કલાકનો મેગા બ્લોક, કેટલીક ટ્રેનો થશે રદ્દ..

News Continuous Bureau | Mumbai

વિદ્યાવિહાર રેલવે ફ્લાયઓવરનું નિર્માણ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. N વોર્ડમાં રેલવે ફ્લાયઓવર લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ અને રામકૃષ્ણ ચેમ્બુરકર (RC) માર્ગને જોડશે. વિદ્યાવિહાર સ્ટેશન પર બ્રિજ માટે પહેલું ગર્ડર ઊભું કરવામાં આવશે. આ માટે સેન્ટ્રલ રેલવેએ કુર્લા અને ભાંડુપ વચ્ચે આજે શનિવારે મધરાતથી રવિવાર સવાર સુધી ખાસ ટ્રાફિક અને પાવર બ્લોકની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

કુર્લાથી ભાંડુપ

રૂટ – અપ ડાઉન, ફાસ્ટ અને પાંચમો-છઠી લાઈન
સમય – શનિવારે મોડી રાતે 1.10 થી રવિવારે સવારે 4.20 સુધી

લોકલ ટ્રેન રદ રહેશે

શનિવારે રાત્રે 11.47 CSMT થી થાણે
રવિવારે સવારે 4.00 AM થાણેથી CSMT
રવિવારે સવારે 4.16 થાણેથી CSMT
રવિવાર મધ્યરાત્રિ 2.33 કર્જત થી CSMT (ફક્ત થાણે સ્ટેશન સુધી)
રવિવારે સવારે 5.16 CSMT થી અંબરનાથ (થાણે સ્ટેશન સુધી દોડશે)

એક્સપ્રેસ થાણે સ્ટેશન પર રદ

– 11020 ભુવનેશ્વર-CSMT કોણાર્ક
– 18030 શાલીમાર-એલટીટી

આ સમાચાર પણ વાંચો : ગો ફર્સ્ટ એરલાઇનની માઠી બેઠી, હવે આ તારીખ સુધી ફ્લાઈટ્સ રદ્દ.. રિફંડ અંગે કંપનીએ આપ્યો આ જવાબ

12810 હાવડા-CSMT દાદર સ્ટેશન પર રદ કરવામાં આવશે.

CSMT-LTT સુધી મોડી દોડતી ટ્રેનો

– 12810 હાવડા મેલ
– 12134 મેંગલોર
– 18519 વિશાખાપટ્ટનમ
– 20104 ગોરખપુર
– 12702 હૈદરાબાદ
– 11140 ગદગ એક્સપ્રેસ
(આ મેલ-એક્સપ્રેસ 20 થી 30 મિનિટના વિલંબ સાથે દોડશે.)

Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Mumbai Crane Collapse કાંદિવલીમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ક્રેન ધરાશાયી, મોટરસાઇકલ ક્ષતિગ્રસ્ત; એક જ અઠવાડિયામાં બનવાની આ બીજી ઘટના
Mumbai Food Poisoning ચેતજો! મુંબઈના કુર્લામાં મોમોઝ ખાધા પછી ૧૬ લોકોને ફૂડ પોઈઝનિંગ, ૭ હજુ પણ હોસ્પિટલમાં દાખલ
Mumbai Metro પૈસાનો બગાડ કે મોટી ભૂલ? મુંબઈમાં મેટ્રોનું 260 કરોડનું બાંધકામ ફરીથી બનાવવાનો વારો કેમ આવ્યો?
Exit mobile version