Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 700 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,16,579 થઈ છે. 

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં  704 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 15,773 એક્ટિવ કેસ છે.

ભારતની આ ભૂતપૂર્વ સુપરસ્ટારને કોરોના ભરખી ગયો. જાણો વિગત.

Versova to Mandwa Water Transport બાંદ્રાજુહુ અને પશ્ચિમ ઉપનગરોમાંથી સીધા અલીબાગ જવા માટે નવા જળમાર્ગ ની તૈયારીઓ શરૂ
Buleshwar Raja Ganeshotsav ભુલેશ્વરના રાજાના દરબારમાં મોટો બદલાવ આ વર્ષે સ્થાપિત થશે નાની મૂર્તિ, 11 દિવસીય ઉત્સવ અને સરઘસ પણ રહેશે સાદું!
Prabhadevi Railway Overbridge ટ્રાફિક જામથી ટૂંક સમયમાં મળશે છુટકારો પ્રભાદેવી ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂરું થવાના આરે; ડેડલાઇન જાહેર
Mumbai Investment Scam Goregaon નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી ગોરેગાંવમાં LICના રિટાયર્ડ કર્મચારી પાસેથી ૯૭.૭૦ લાખ રૂપિયા પડાવી લેવાયા, જીવનભરની કમાણી સાફ
Exit mobile version