Site icon

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્રને આ કેસમાં મળી રાહત, સેશન્સ કોર્ટે મંજૂર કર્યા આગોતરા જામીન; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

દિંડોશી સેશન્સ કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણેને મોટી રાહત આપી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ મુજબ કોર્ટે દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં નિવેદન આપવા બદલ માલવાણી પોલીસ સ્ટેશનમાં ધરપકડ પૂર્વેના જામીન મંજૂર કર્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે 16,000ના જાતિ બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, કોર્ટે સાક્ષીઓ/તપાસ સાથે ચેડા નહીં કરવાની શરત પણ મૂકી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દિશા સાલિયાન પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, ડિફોલ્ટર કંપનીએ બીએમસીને બનાવ્યા મૂર્ખ, જપ્ત કરેલી પ્રોપર્ટી નીકળી નકામી… જાણો વિગતે

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version