Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્રને આ કેસમાં મળી રાહત, સેશન્સ કોર્ટે મંજૂર કર્યા આગોતરા જામીન; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

દિંડોશી સેશન્સ કોર્ટે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણેને મોટી રાહત આપી છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ કોર્ટે દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં નિવેદન આપવા બદલ માલવાણી પોલીસ સ્ટેશનમાં ધરપકડ પૂર્વેના જામીન મંજૂર કર્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે 16,000ના જાતિ બોન્ડ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

આ ઉપરાંત, કોર્ટે સાક્ષીઓ/તપાસ સાથે ચેડા નહીં કરવાની શરત પણ મૂકી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ નારાયણ રાણેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દિશા સાલિયાન પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, ડિફોલ્ટર કંપનીએ બીએમસીને બનાવ્યા મૂર્ખ, જપ્ત કરેલી પ્રોપર્ટી નીકળી નકામી… જાણો વિગતે

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version