Site icon News Continuous Bureau | Mumbai

Mumbai fire : મુંબઈના ઉપનગર મુલુંડમાં છ માળની ઈમારતમાં ફાટી નીકળી આગ, અનેક લોકો ફસાયા; BMCનું બચાવ કાર્ય ચાલુ..

Mumbai fire : મુંબઈના ઉપનગર મુલુંડમાં છ માળના કોર્પોરેટ પાર્કમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી છે. લોકોમાં અરાજકતાનું વાતાવરણ છે. ધુમાડાથી ભરેલી ઈમારતના અલગ-અલગ માળ પર કેટલાક લોકો ફસાયેલા છે અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Mumbai fire Fire erupts at corporate park in Mumbai's Mulund, some feared trapped

Mumbai fire Fire erupts at corporate park in Mumbai's Mulund, some feared trapped

 News Continuous Bureau | Mumbai 

Mumbai fire : ઉપનગરીય મુલુંડ વિસ્તારમાં છ માળની કોર્પોરેટ બિલ્ડિંગમાં આગ લાગી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ આગ છઠ્ઠા માળે લગભગ 9.25 વાગ્યે લાગી હતી અને બિલ્ડિંગ ધુમાડાથી ભરાઈ ગઈ હતી અને લોકો અલગ-અલગ માળ પર ફસાયા હતા. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. 

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

BMC કર્મચારીઓને સ્થળ પર તૈનાત 

એક અધિકારીએ જણાવ્યું કે આગ એલબીએસ રોડ પર એવિયર કોર્પોરેટ પાર્ક નામની બિલ્ડિંગના છઠ્ઠા માળે લાગી હતી. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન અને અન્ય વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : આગામી બે દિવસમાં મુંબઈમાં તાપમાનમાં હજી થશે વધારો, આ જિલ્લામાં વરસાદની શક્યતાઃ હવામાન વિભાગની આગાહી.. જાણો વિગતે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version