Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ હાવડા રેલ્વે વ્યવહાર થયો ઠપ્પ. નક્સલીઓ નું ભાંગફોડીયુ કૃત્ય જવાબદાર…

નક્સલીઓએ રવિવારે રાતે ઝારખંડના ચક્રધરપુર રેલ મંડલ ખાતે રેલવે ટ્રેકને ઉડાવી દીધો હતો. આ કારણે હાવડા-મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ્પ થઈ ગયો છે. 

રાતના 2:15 કલાકે બનેલી આ ઘટના બાદ ચક્રધરપુર રેલ મંડલમાં ટ્રેનોનું પરિચાલન રોકી દેવામાં આવ્યું હતું

Join Our WhatsApp Channel

આઝાદ હિંદ એક્સપ્રેસ ટ્રેનને ટાર્ગેટ કરીને રેલવે ટ્રેકને ઉડાડવામાં આવ્યો હતો પરંતુ નક્સલીઓ પોતાનો ઉદ્દેશ્ય પાર પાડવામાં અસફળ રહ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ટ્રેનને નુકસાન નથી પહોંચ્યું.

કાંદિવલીમાં શરૂ થયું 130 બેડ નું કોવિડ કેર સેન્ટર. દેવેન્દ્ર ફડણવીસના હાથે થયું ઉદ્ઘાટન

Prabhadevi Fake Currency Case પ્રભાદેવીમાં યુનિયન બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં ૫૦,૦૦૦ ની નકલી નોટો જમા કરાવવાનો પ્રયાસ; દાદર પોલીસ મથકે ગુનો દાખલ
Mumbai SRA Extortion Case મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો જીટીબી નગર SRA પ્રોજેક્ટના મેનેજરને જાનથી મારવાની ધમકી આપી ૨૮.૫૦ લાખ પડાવનારા ૨ ઠગ રંગેહાથ ઝડપાયા
Bhiwandi Food Poisoning ભીવંડીમાં ભારે ખળભળાટ ચિકન શાવર્મા અને પિઝા ખાધા પછી એક જ પરિવારના ૬ સહિત ૧૪ લોકોને ઝેરી ફૂડ પોઇઝનિંગ
Mumbai BEST Bus Strike BEST ની હડતાળ વચ્ચે શું છે આ ‘મેસ્મા’ કાયદો? જાણો મુંબઈની બસ સેવા અને પાવર સપ્લાય પર તેની શું અસર થશે
Exit mobile version