Site icon

હાશ!! વરસાદને કારણે મુંબઇ શહેરના માથે થી એક જોખમ ટળ્યું. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર 

મુંબઈને પાણી પુરવઠો પૂરો પાંડતાં તમામ જળાશયો છલોછલ ભરાઈ જતા મુંબઈગરાના માથે પાણી કાપનું ટેન્શન ટળી ગયું છે. 

મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં 99.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયો છે. 

મહાનગર પાલિકા દ્વારા વહેંચવામાં આવેલા ડેટા અનુસાર, સાત સરોવરોમાં કુલ ક્ષમતા 14.47 લાખ મિલિયન લિટરની સામે 14,34,129 મિલિયન લિટર પાણી જમા થઈ ગયું છે

પરિણામે મુંબઈને દરરોજ 3850 મિલિયન લિટર પાણીનું વિતરણમાં જરા પણ કાપ નહીં આવે. 

આટલા પ્રમાણમાં ભરાતા આવતાં વર્ષે ચોમાસામાં ૩૧ જુલાઈ સુધી પાણી કાપનો સામનો નહીં કરવો પડે.

અપર વૈતરણા, ભાતસા અને મિડલ વૈતરણા છલોછલ ભરાયા છે. ડેમને નુકસાન ન થાય તેમજ ડેમની પરિસરના ગામને તકલીફ થાય નહિં તેથી સાવચેતીના પગલાં રૂપે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે 

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરને મોડક સાગર, તુલસી, તાનસા, વિહાર અપર વૈતરણા, મિજલ વૈતરણા અને ભાતસા જળાશય પાણી પુરવઠો પાડે છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ખાસ રસીકરણ અભિયાન, આજે અને આવતી કાલે શહેરના તમામ  વેક્સિનેશન સેન્ટર પર આ કેટેગરીના લોકોને મળશે રસી; જાણો વિગતે

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version