Site icon

મોટી દુર્ઘટના ટળી- CSMTથી પનવેલ જતી લોકલ ટ્રેનનો એક કોચ આ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયો- હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી છે.

Join Our WhatsApp Community

 પનવેલ જતી લોકલ CSMT પ્લેટફોર્મ પર સિગ્નલ આપ્યા બાદ ટ્રેન આગળ જવાને બદલે પાછળ જવાને કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે.

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીએસએમટી-પનવેલ હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.

હાલ પટરી પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

Mumbai airport currency seizure: મુંબઈ એરપોર્ટ પર ૮૭ લાખનું વિદેશી ચલણ ટ્રોલી બેગમાં છુપાવેલું ઝડપાયું
Akasa Air emergency exit: ટેકઓફ પહેલા ઇમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ: વારાણસી-મુંબઈ અકાસા એરની ફ્લાઇટમાં હોબાળો
Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Exit mobile version