Site icon

મોટી દુર્ઘટના ટળી- CSMTથી પનવેલ જતી લોકલ ટ્રેનનો એક કોચ આ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયો- હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી છે.

Join Our WhatsApp Community

 પનવેલ જતી લોકલ CSMT પ્લેટફોર્મ પર સિગ્નલ આપ્યા બાદ ટ્રેન આગળ જવાને બદલે પાછળ જવાને કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે.

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીએસએમટી-પનવેલ હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.

હાલ પટરી પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version