Site icon

મોટી દુર્ઘટના ટળી- CSMTથી પનવેલ જતી લોકલ ટ્રેનનો એક કોચ આ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયો- હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી છે.

Join Our WhatsApp Community

 પનવેલ જતી લોકલ CSMT પ્લેટફોર્મ પર સિગ્નલ આપ્યા બાદ ટ્રેન આગળ જવાને બદલે પાછળ જવાને કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે.

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીએસએમટી-પનવેલ હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.

હાલ પટરી પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

Fake Police Robbery Mumbai:એરપોર્ટથી ઘરે જઈ રહેલા યુવાન સાથે ‘નકલી પોલીસ’ની ઠગાઈ; તપાસના બહાને ₹53,000ની લૂંટ.
Goregaon Hit-and-Run:ગોરેગાંવમાં હિટ-એન્ડ-રન: પૂરપાટ ઝડપે આવતી મોટરસાઈકલે બાઈક સવારને કચડ્યો; અકસ્માત સર્જી ચાલક ફરાર.
Andheri Drug Free Campaign Reward:ડ્રગ્સ માફિયાઓને પકડાવો અને ₹10,000નું રોકડ ઈનામ મેળવો: અંધેરીમાં ધારાસભ્યની મોટી જાહેરાત.
Mumbai Customs: મુંબઈ કસ્ટમ્સની દમદાર કામગિરી: વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹૧૦૭૯ કરોડનું ડ્રગ્સ નાશ કરી ડ્રગ માફિયાઓની કમર તોડી.
Exit mobile version