Site icon News Continuous Bureau | Mumbai

રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક

જો તમે રવિવારે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય રેલવે લાઈન પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલવે આવતીકાલે એટલે કે રવિવાર રવિવાર 25 ડિસેમ્બરે, મેગા બ્લોકનું સંચાલન કરશે

CR Announces 6-hour Mega block on May 21

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

જો તમે રવિવારે બહાર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારી માટે મહત્વના સમાચાર છે. મુંબઈ ઉપનગરીય ( Railways ) રેલવે લાઈન ( Mumbai local train ) પર સમારકામ અને તકનીકી કાર્ય માટે મધ્ય રેલવે આવતીકાલે એટલે કે ( tomorrow ) રવિવાર 25 ડિસેમ્બરે, મેગા બ્લોકનું ( mega block ) સંચાલન કરશે

Join Our WhatsApp Channel

મધ્ય રેલવે લાઇન પર મેગા બ્લોક

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – વિદ્યાવિહાર ધીમી લેનમાં સવારે 10.55 થી બપોરે 3.55 સુધી મેગા બ્લોક રહેશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.48 થી બપોરે 3.49 વાગ્યા સુધી ઉપડતી સ્લો ટ્રેનોને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ અને વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશન પછી સ્લો રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે.

ઘાટકોપરથી સવારે 10.41 થી બપોરે 3.52 વાગ્યાની વચ્ચે ઉપડનારી સ્લો ટ્રેનોને વિદ્યા વિહાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ વચ્ચેના ફાસ્ટ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને કુર્લા, શિવ, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશનો પર રોકાશે.

આ સમાચાર પણ વાંચો:  કોરોના મહામારીને રોકવા મુંબઈ મહાનગર પાલિકાનો એક્શન પ્લાન, ‘કોવિડ દર્દીઓની સારવાર માટે આ હોસ્પિટલોમાં કરાઈ ખાસ વ્યવસ્થા.. 

હાર્બર રેલવે લાઇન પર મેગા બ્લોક વડાલા રોડથી માનખુર્દ હાર્બર રોડ પર સવારે 11.00 થી સાંજે 4.00 વાગ્યા સુધી મેગાબ્લોક રહેશે. (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – બાંદ્રા/ગોરેગાંવ ટ્રેનોને અસર થશે નહીં) પનવેલ/બેલાપુર/વાશીથી સવારે 9.40 થી બપોરે 3.28 સુધી ઉપડતી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધીના હાર્બર રૂટ પરની ટ્રેનો અને સવારે 10.03 થી બપોરે 3.54 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી ઉપડતી પનવેલ/બેલાપુર/વાશી સુધીની હાર્બર રૂટ ટ્રેનો રદ રહેશે.

વિશેષ ટ્રેનો

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બાંદ્રા/ગોરેગાંવ વચ્ચે ઉપનગરીય ટ્રેન ટ્રેનો બ્લોક સમયગાળા દરમિયાન સમયપત્રક મુજબ ચાલશે.
હાર્બર રૂટ પરના મુસાફરોને સવારે 10.00 થી સાંજના 4.30 વાગ્યા સુધી ટ્રાન્સહાર્બર/મુખ્ય રૂટ પર મુસાફરી કરવાની છૂટ છે.
બ્લોક સમયગાળા દરમિયાન પનવેલ-માનખુર્દ રૂટ પર વિશેષ ઉપનગરીય ટ્રેનો દોડશે.

આ સમાચાર પણ વાંચો:   દરિયાની સપાટી વધતા આ વિસ્તારોમાં જોખમ, 537 કિમી જમીનમાં પાણી ઘૂસ્યા

Mumbai Local Train Incident રેલવે ટ્રેક પર હાઈવોલ્ટેજ ડ્રામા મુંબઈ લોકલ રોકવા માટે યુવકે ખતરામાં મૂક્યો પોતાનો જીવ, વીડિયો વાયરલ..
CSMT Railway Police Recover Stolen Gold સીએસએમટી રેલવે પોલીસની મોટી સફળતા ૨૭૨ ગ્રામ ચોરાયેલું સોનું જપ્ત કરી કોર્ટના આદેશ બાદ મૂળ માલિકને પરત સોંપાયું
JJ Marg Police Arrest Cable Theft Gang જે.જે. માર્ગ પોલીસની મોટી કાર્યવાહી એમટીએનએલના અંડરગ્રાઉન્ડ કોપર કેબલ ચોરતી ગેંગ પકડાઈ, ચારની ધરપકડ
Ghatkopar Railway Station Ticket Checking Drive ઘાટકોપર રેલવે સ્ટેશન પર રેલવેની સરપ્રાઇઝ ચેકીંગ વગર ટિકિટ મુસાફરો પાસેથી ₹ ૧.૨૬ લાખથી વધુનો દંડ વસૂલ કરાયો
Exit mobile version