Site icon News Continuous Bureau | Mumbai

સરકારે કરી સ્પષ્ટતા, માત્ર આ લોકો જ ટ્રેનમાં સફર કરી શકશે.

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

આજ સવારથી અનેક રેલવે સ્ટેશન પર કન્ફ્યુઝન પેદા થયું હતું. અનેક લોકો પોતાની જાતને મહત્વપૂર્ણ સેવા સાથે જોડાયેલા ગણાવીને ટ્રેનમાં સફર કરવા ઇચ્છુક હતા.

આ પ્રસંગે રેલવે વિભાગે સ્પષ્ટતા કરી છે કે કોણ ટ્રેનમાં સફર કરી શકશે અને કોણ નહીં કરી શકે.

આ રહી સૂચિ..

૧. સરકારી કર્મચારી

૨. રેલવે સ્ટાફ

૩. મંત્રાલયનો સ્ટાફ

૪. બીએમસી નો સ્ટાફ

૫. બેસ્ટ ના કર્મચારીઓ

૬. મેડિકલ સ્ટાફ

૭. જીએસટી, ટેક્સ વિભાગ, કસ્ટમ્સ, ડિફેન્સ, પોર્ટ ટ્રસ્ટ અને રાજ ભવન

૮. આ ઉપરાંત બહારથી આવનાર લોકો લોકલ ટ્રેનમાં સફર કરી શકશે.

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ દૈનિક કેસ નોંધાયા, મૃત્યુઆંક પણ વધ્યો. જાણો આજના તાજા આંકડા..

આ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ લોકલ ટ્રેનમાં સફર નહીં કરી શકે.

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version