મધ્ય રેલવેએ બુધવારે સવારે સામાન્ય નાગરિકો માટે ટ્વીટર પર અપીલ જાહેર કરી.
રેલવે સ્ટેશન પર અચાનક મોટી સંખ્યામાં સામાન્ય પ્રવાસીઓ પહોંચી જતા મધ્ય રેલવે પ્રશાસન ફફડી ઉઠ્યું
સામાન્ય લોકો વચ્ચે એવી અફવાહ ફેલાઇ છે કે રેલવેના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલી ગયા છે
રેલવેએ સ્પષ્ટતા કરી છે કે ટ્રેન ના દરવાજા સામાન્ય લોકો માટે ખુલ્યા નથી માત્ર જે લોકોને પરવાનગી આપવામાં આવી છે તેઓ જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.
