Site icon

મુંબઈ મેટ્રો : સરકાર બદલાઈ એટલે નિર્ણય પણ બદલાયો; આરેની જમીન વનવિભાગને આપવામાં આવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ઠાકરે સરકારે એવો રસ્તો લીધો છે જેમાંથી યુ ટર્ન લેવો મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકારે આરે કૉલોનીમાંથી 808 એકર જમીન વનવિભાગને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોમાસા દરમિયાન આ પ્રક્રિયા પતી જશે. આ જમીન પર મેટ્રો ટ્રેનનું કાર-શેડ બનવાનું હતું એવું નથી. માત્ર અમુક વિસ્તાર મેટ્રો પ્રકલ્પમાં આવી રહ્યો હતો. આ સિવાય આરેનો મોટાભાગનો વિસ્તાર ખાલી પડ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને પર્યાવરણવાદીઓએ આવકાર્યો છે. હવે આ વિસ્તારમાં વનવિભાગ પૅટ્રોલિંગ કરશે અને વન્યજીવન પાંગરે એવી વ્યવસ્થા કરશે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version