Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મેટ્રો : સરકાર બદલાઈ એટલે નિર્ણય પણ બદલાયો; આરેની જમીન વનવિભાગને આપવામાં આવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ઠાકરે સરકારે એવો રસ્તો લીધો છે જેમાંથી યુ ટર્ન લેવો મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકારે આરે કૉલોનીમાંથી 808 એકર જમીન વનવિભાગને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોમાસા દરમિયાન આ પ્રક્રિયા પતી જશે. આ જમીન પર મેટ્રો ટ્રેનનું કાર-શેડ બનવાનું હતું એવું નથી. માત્ર અમુક વિસ્તાર મેટ્રો પ્રકલ્પમાં આવી રહ્યો હતો. આ સિવાય આરેનો મોટાભાગનો વિસ્તાર ખાલી પડ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને પર્યાવરણવાદીઓએ આવકાર્યો છે. હવે આ વિસ્તારમાં વનવિભાગ પૅટ્રોલિંગ કરશે અને વન્યજીવન પાંગરે એવી વ્યવસ્થા કરશે.

Chocolate Theft in Borivali: બોરીવલી સુપર માર્કેટમાંથી ₹12 હજારની ચોકલેટ ચોરનાર 19 વર્ષીય યુવક ઝડપાયો
Tension in Worli: ડીજે મ્યુઝિક વગાડવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ: રોષે ભરાયેલા કાર્યકરોએ વરલીમાં રસ્તા રોકીને ચક્કાજામ સર્જ્યો
Goa CM Photo Fraud:ગોવા CM સાથેના ફોટા બતાવી ઉદ્યોગપતિ સાથે ₹1.13 કરોડની છેતરપિંડી ઠગ ડોક્ટરની ધરપકડ
Thane Fake Tantrik Arrest: અંધશ્રદ્ધાના નામે ₹2.5 કરોડ પડાવનાર ઠગ તાંત્રિક ગોવાથી ઝડપાયો: થાણે ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા
Exit mobile version