Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મેટ્રો : સરકાર બદલાઈ એટલે નિર્ણય પણ બદલાયો; આરેની જમીન વનવિભાગને આપવામાં આવી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

ઠાકરે સરકારે એવો રસ્તો લીધો છે જેમાંથી યુ ટર્ન લેવો મુશ્કેલ છે. મહારાષ્ટ્ર સરકારે આરે કૉલોનીમાંથી 808 એકર જમીન વનવિભાગને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચોમાસા દરમિયાન આ પ્રક્રિયા પતી જશે. આ જમીન પર મેટ્રો ટ્રેનનું કાર-શેડ બનવાનું હતું એવું નથી. માત્ર અમુક વિસ્તાર મેટ્રો પ્રકલ્પમાં આવી રહ્યો હતો. આ સિવાય આરેનો મોટાભાગનો વિસ્તાર ખાલી પડ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને પર્યાવરણવાદીઓએ આવકાર્યો છે. હવે આ વિસ્તારમાં વનવિભાગ પૅટ્રોલિંગ કરશે અને વન્યજીવન પાંગરે એવી વ્યવસ્થા કરશે.

Lalbaugcha Raja Devotee Death દર્શનની આસ અધૂરી રહી ગઈ… લાલબાગચા રાજાના મંડપ બહાર શ્રદ્ધાળુ અચાનક ઢળી પડ્યા, હાર્ટ એટેકથી નિધન; ભક્તોમાં અરેરાટી
Lalbaugcha Raja Donations લાલબાગચા રાજાના ચરણોમાં શ્રદ્ધાનો મહાસાગર ગણેશોત્સવના પ્રથમ ૩ દિવસમાં જ ₹૩.૧૮ કરોડથી વધુનું દાન મળ્યું
IIT Bombay Student Suicide આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીનો આપઘાત પરીક્ષા દરમિયાન ચેટબોટનો ઉપયોગ કરતાં પકડાયા બાદ ભર્યું અંતિમ પગલું
Dadar Udyan Ganesh Mandir Notice દાદરના ઐતિહાસિક ઉદ્યાન ગણેશ મંદિરને બીએમસીની નોટિસ શિવાજી પાર્ક ખાતે બાંધકામ મુદ્દે વિવાદ
Exit mobile version