Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર: મુંબઈ મેટ્રો-1ના ટાઇમ ટેબલમાં થયો ફેરફાર, 18 ઓક્ટોબરથી પીક અવર દરમિયાન દર આટલી મિનિટે દોડશે ટ્રેન 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 16 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

વર્સોવા- અંધેરી- ઘાટકોપર મેટ્રો-1ના ટાઇમટેબલમાં બદલાવ કરવામાં આવ્યો છે.

હવે સોમવારથી મેટ્રો-1ના રૃટ પર દર 4.5 મિનિટે ધસારાના સમયમાં ટ્રેનની સેવા મળશે જ્યારે ધસારા સિવાયના સમયમાં દર 10 મિનિટે સેવા મળશે. 

આ સાથે જ વર્સોવા અને ઘાટકોપરની છૂટનારી પ્રથમ અને અંતિમ મેટ્રોના સમયમાં ફેરફાર કરાયો છે.

ઘાટકોપર મેટ્રો સ્ટેશનથી પ્રથમ મેટ્રો સવારે 7.15ને બદલે 6.30 વાગ્યે છુટશે. જ્યારે અંતિમ મેટ્રો ઘાટકોપરથી રાત્રે 10.15ને બદલે 10.55 વાગ્યે રવાના થશે. 

વર્સોવાથી અંતિમ મેટ્રો રાત્રે 10.30 વાગ્યે છુટશે અને પ્રથમ મેટ્રો સવારે 6.30 વાગ્યે શરૂ થશે. 

આ નવું ટાઇમટેબલ આગામી સોમવાર એટલે કે 18મી ઓક્ટોબરથી અમલમાં આવશે.

મુંબઈમાં દશેરાએ સોના હી સોના : દશેરાએ મુંબઈમાં 20 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો; મુંબઈગરાએ સોનાની કરી અધધધ ખરીદી; જાણો વિગત 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version