Site icon

અરે વાહ શું વાત છે!! કોરોના કાઢવા માટે મેટ્રો ટ્રેન વધુ દોડશે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 માર્ચ 2021

મુંબઈ શહેરમાં કોરોના ને ટાળવા માટે મેટ્રો ટ્રેન તેમજ લોકલ ટ્રેનને બંધ કરવામાં આવી હતી.આટલું જ નહીં લોકલ ટ્રેનમાં અત્યારે અનેક પ્રતિબંધ લાગુ છે. ત્યારે બીજી તરફ મેટ્રો ટ્રેન ઓથોરિટીએ બિલકુલ અલગ પ્રકારનો રસ્તો અપનાવ્યો છે. ૨૨ માર્ચથી મેટ્રો ટ્રેન 280 જેટલા ફેરા વધુ મારશે. આ સંખ્યા અગાઉથી અનેક ગણી વધારે છે.

ઉલ્લેખનીય છે કે હાલ મેટ્રો ટ્રેનમાં 110000 પ્રવાસીઓ દૈનિક પ્રવાસ કરી રહ્યા છે. કોરોનાથી અગાઉ પ્રવાસીઓની સંખ્યા 450000 હતી.હવે મેટ્રો ઓથોરિટીએ નક્કી કર્યું છે કે તેઓ પોતાની ટ્રેન ના ફેરા વધારી નાખશે. જેથી લોકો એકબીજાથી સુરક્ષિત અંતર રાખીને પ્રવાસ કરી શકે.

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version