Site icon News Continuous Bureau | Mumbai

અંતે સ્થાનિકોની માંગ સામે ઝૂક્યું MMRDA, મેટ્રો 2A રૂટ પરના ‘આ’ 3 સ્ટેશનોના નામમાં કર્યો ફેરફાર.. જાણો નવા નામ

Eknath Shinde big decision : Good news for Vasai, Virar, Dahanukar; Chief Minister's big decision regarding Metro

Eknath Shinde big decision : Good news for Vasai, Virar, Dahanukar; Chief Minister's big decision regarding Metro

News Continuous Bureau | Mumbai

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે MMRDA દ્વારા મેટ્રો 2A ફેઝ દહિસર ઈસ્ટથી અંધેરી વેસ્ટ, ડી.એન. શહેરના રૂટ પરના ત્રણ સ્ટેશનના નામ બદલવામાં આવ્યા છે

Join Our WhatsApp Channel

પહાડી એકસર, વલનાઈ અને પહાડી ગોરેગાંવ સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. પહાડી એકસરના મેટ્રો સ્ટેશનનું નામ શિમ્પોલી, વલનાઈનું નામ બદલીને વલનાઈ મીઠ ચોકી અને પહાડી ગોરેગાંવનું નામ બદલીને બાંગુર નગર કરવામાં આવ્યું છે.

શા માટે નામો બદલાયા?

શહેરીજનોની માંગને પગલે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. સ્થાનિકોના મતે, આ નવા નામ આપવામાં આવેલા સ્ટેશનો પહેલાથી જ આ નામોથી ઓળખાય છે. સ્થાનિકોએ પણ જણાયું કે પહેલાના નામો પહાડી એકસર, વલનાઈ અને પહાડી ગોરેગાંવ ગૂંચવણમાં મૂકે છે અને સરકારી રેકોર્ડ્સ, દસ્તાવેજો માટે, વાસ્તવમાં આ નામોથી સ્ટેશનોને કોઈ જાણતું નથી.

આ સમાચાર પણ વાંચો:   અજિત પવાર CM શિંદે અને ફડણવીસને મળ્યા, લગભગ 1 કલાક સુધી ચાલી બેઠક, ત્રણેય દિગ્ગ્જ્જો વચ્ચે શું ચર્ચા થઈ? રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

દરમિયાન, માર્ચ 2022માં MMRDAએ દહિસરના સ્થાનિક લોકોની માંગણીને કારણે અપર દહિસરનું નામ બદલીને આનંદ નગર કરી દીધું. આ તબક્કાનો દહિસરથી દહાણુકરવાડી માર્ગ ગયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો અને જાન્યુઆરીમાં અંધેરી (ડીએન નગર) માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એમએમઆરડીએએ કહ્યું કે જો નામ બદલવાની માંગ સૈદ્ધાંતિક રીતે યોગ્ય હશે તો તેના પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે.

Amboli Police Case। તાંત્રિક વિધિના નામે પરિણીતા પર અત્યાચાર, સાસરિયાઓના ત્રાસથી ગર્ભપાત થતા ચકચાર; અંબોલીમાં 7 સામે ગુનો દાખલ
Andheri Accident News। અંધેરીમાં કાળજું કંપાવનારી ઘટના પાર્કિંગ વખતે પુત્રના હાથે જ પિતાનું કરૂણ મોત, એક્સિલરેટર દબાઈ જતાં સર્જાયો અકસ્માત
Kandivali Crime News। નજીવી વાતમાં પતિનો પત્ની પર જીવલેણ હુમલો, મિક્સરના જારથી કર્યા વાર; આરોપીની ધરપકડ
Mumbai Missing Youth Case। શિવાજીનગરમાંથી 27 વર્ષીય યુવાન ગુમ, પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકા; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ
Exit mobile version