Site icon

ભીડ થતી હોવાને કારણે મુંબઇનું આ પ્રસિદ્ધ મેદાન બંધ કરાશે.

દક્ષિણ મુંબઈમાં સ્થિત ખૂબસૂરત એવું ઓવલ મેદાન હવે આગામી નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી બંધ રહેશે.

રજાના દિવસે અહીં મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોવાને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આ મેદાન પર મોટી સંખ્યામાં ક્રિકેટની પીચ છે જ્યાં શનિવાર અને રવિવારના દિવસે ક્રિકેટ પ્રેમીઓ આવી પહોંચે છે.

 

Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Emotional scenes in Maharashtra: અજિત પવારના નિધન ને લઈને પરિવાર માં શોક ની લહેર, અનિલ દેશમુખ પણ થઈ ગયા ભાવુક.
Ajit Pawar Plane Crash:વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું અવસાન, સુપ્રિયો સુલે બારામતી જવા રવાના,અમિત શાહ, પીએમ મોદી એ વ્યક્ત કર્યો શોક
Exit mobile version