Site icon News Continuous Bureau | Mumbai

ઘાટકોપરમાં ભૂંગળા લગાડનારા મનસેને પદાધિકારીને પડ્યું ભારે, પોલીસે લીધા આ પગલા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઘાટકોપરના પદાધિકારીને ઓફિસની બહાર ભૂંગળા લગાવી હનુમાન ચાલીસાના પાઠ લગાવવું ભારે પડ્યું હતું. પોલીસે મનસે વિધાનસભા અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીને તાબામાં લીધો હતો અને બાદમાં છોડી મૂક્યો હતો. એ સાથે જ પોલીસે તેને નોટિસ ફટકારી દંડ પણ વસૂલ્યો હતો.

Join Our WhatsApp Channel

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ શનિવારે ગુડી પડવાના દિવસે મસ્જિદ પરના ભૂંગળા હટાવી લેવાની ચેતવણી આપી હતી. ત્યારબાદ મુંબઈના ચાંદિવલીના મનસે કાર્યકર્તાએ પક્ષની ઓફિસ પર ભૂંગળા લગાવીને હનુમાન ચાલીસા અને ગણેશ આરતી લગાવી હતી. પોલીસે તુરંત લાઉડ સ્પીકરના ભૂંગળા ઉતારીને તેને બંધ કરાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  સારા સમાચારઃ ભક્તો પરથી વિઘ્ન હટ્યું, ઓનલાઈન બુકિંગ વગર થઈ શકશે ગણપતિ બાપ્પાના દર્શન; જાણો વિગતે

પોલીસે જોકે તુરંત તેને તાબામાં લીધો હતો અને ત્યારબાદ તેની પાસેથી પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલીને તેને  છોડી મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તેને ફરી ભૂંગળા લગાડવા નહીં એવી ચેતવણી આપતી નોટિસ પણ આપી હતી.

Mumbai Floods કેમ દર વર્ષે ચોમાસામાં ડૂબે છે માયાનગરી મુંબઈ? કરોડોના ખર્ચ પછી પણ હાલ ‘બેહાલ’; જાણો કડવી વાસ્તવિકતા
Open Manholes in Ghatkopar સાકીનાકા જેવી હોનારતની રાહ? ઘાટકોપરમાં પાલિકાએ ખુલ્લા મેનહોલ પર માત્ર લાકડી બાંધી, મુંબઈગરા રામ ભરોસે?!
Missing Link Potholes Missing Link Potholes મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ પર ખડ્ડા પડતા વિવાદ; દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘આ તો માત્ર ટેસ્ટિંગ છે!’
Under Construction Site Collapse in Bhandup મુંબઈમાં વરસાદનો કહેર ભાંડુપમાં અંડરકન્સ્ટ્રક્શન સાઈટ પર માળખું ધરાશાયી, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Exit mobile version