News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈમાં મહાપાલિકાની શાળાઓમાં મંત્રી લોઢાનાં હસ્તે શ્રી રામ જીવન ચરિત્ર સ્પર્ધાનું ઇનામ વિતરણ

Mumbai : મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જીવન જીવન ચરિત્ર સ્પર્ધા દ્વારા ૧.૨૦ લાખ વિદ્યાર્થીમાં રામનાં ચરિત્રનું સિંચન

News Continuous Bureau | Mumbai 

Mumbai : મહાનગરપાલિકાની શાળાાઓમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જીવન ચરિત્ર ઉપર ૧૦ મી જાન્યુઆરીથી શરૂ થયેલી સ્પર્ધા,ની પરિકલ્પના કરનાર મુંબઈ ઉપનગર જિલ્લાના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢા એ આજે પાર્લા સ્થિત દીનાનાથ મંગેશકર રંગમંચ ખાતે વિજેતાઓને ઇનામ વિતરણથી સમ્માનિત કર્યા હતા. 

Join Our WhatsApp Channel

Mumbai Prize distribution of Shri Ram Jeevan Charitra Competition by Minister Lodha in Municipal Schools in Mumbai

મુંબઈની ૧૧૪૮ શાળાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક હતી અને તેમાં ૧ લાખ ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો., વિદ્યાર્થીઓ માટેની આ સ્પધા ૧૭ મી જાન્યુઆરીએ સમાપ્ત થઈ હતી.

આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, કવિતા લેખન સ્પર્ધા અને નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સ્પર્ધામાંથી પસંદગીના ચિત્રોનું પ્રદર્શન અને પસંદગીના નાટકોનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે બોલતા મંત્રી લોઢાએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રી રામના આગમનથી સમગ્ર ભારત ધન્ય થયું છે. તેથી ચિત્ર સ્પર્ધા માટે શાળાઓ અને નજીકના મંદિરોમાં ૭૦ હજાર ચિત્રો મુકવા માટે કહેવામાં આવ્યું છે. મને ખુશી છે કે આ સ્પર્ધા દ્વારા ભગવાન શ્રી રામનું ચરિત્ર બાળકોના મનમાં સિંચન કરવામાં સફળતા મળી છે.”

 આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પરાગ અલવાણી, મુખ્ય અતિથિ પદ્મશ્રી રમેશ પતંગે, વરિષ્ઠ ગાયક અને સંગીતકાર શ્રીધર ફડકે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ચંદા જાધવ, મ્યુનિસિપલ કરેક્શનલ ઓફિસર શ્રી રાજેશ કંકલ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
ThaneAiroli Connectivity થાણે ઐરોલીનું નવું કનેક્ટિવિટી મોડલ ખાડીપુલથી મુસાફરીનો સમય ઘટશે, ઈંધણની પણ થશે બચત
Public Transport Day Impacted BKC માં ‘જાહેર પરિવહન દિવસ’ પર બેસ્ટના સંપનું ગ્રહણ મુસાફરોની ભારે હાલાકી
Exit mobile version