મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 1066 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,05,575 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 1327 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94 ટકા થયો છે.
હાલ શહેરમાં 27,322 એક્ટિવ કેસ છે.
અરે બાપ રે! કુસ્તીબાજ સુશીલકુમાર પર આ કાયદો લાગશે; જામીન પણ નહીં મળી શકે