Site icon

મુંબઈમાં કોરોના : શહેરમાં દૈનિક કોરોના કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધારે. જાણો આજના નવા આંકડા

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 4,966 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 78 દર્દીઓના મોત નીપજ્યા છે

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 6,40,507 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 5,300 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87% થયો છે

હાલ શહેરમાં 65,589 એક્ટિવ કેસ છે.

અક્ષય કુમાર પછી આ સુપર સ્ટારે મુંબઈ મહાનગરપાલિકા અને એક કરોડ રૂપિયા ડોનેટ કર્યા..

Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Mumbai Railway: MRVC એ વિરાર-દહાણુ રેલ લાઇનના વિસ્તરણના કાર્યને આપ્યો વેગ, ઓગસ્ટ સુધીમાં આટલા ટકા કામ પૂર્ણ!
Mumbai: શું ખરેખર મુંબઈના દરેક વોર્ડમાં બનશે કબૂતરખાના? આજે યોજાઈ BMCની મોટી બેઠક
Exit mobile version