Site icon

મુંબઈ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 446 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 11 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,30,241 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 470 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6973 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં વેક્સિન લેવા માટે લોકોની પડાપડી : BKC જમ્બો સેન્ટરની બહાર સવારથી લોકોની લાંબી લાઇન; જાણો વિગત

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version