મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 762 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,19,941 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 684 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 14,860 એક્ટિવ કેસ છે.
સોના પર હૉલમાર્કિંગ ફરજિયાત કરવાથી નાના વેપારીઓ ફાવી જશે; જાણો વધુ વિગત