મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 673 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,13,002 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 751 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 15,701 એક્ટિવ કેસ છે.
