Site icon

મુંબઈમાં મહામારી કાબુમાં પણ સાવચેત રહેવાની જરૂર, શહેરમાં ત્રણ દિવસ બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ડબલ ડિજીટમાં નોંધાયો ; જાણો આજના નવા આંકડા 

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 340 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,505 થઈ છે. 

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 403 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 5201 એક્ટિવ કેસ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના આ ખિલાડીએ 3000 મી સ્ટીપલ ચેઝ રેસમાં તોડ્યો નેશનલ રેકોર્ડ, પણ ફાઇનલ ચૂક્યા

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version