મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 521 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,21,891 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 685 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 14,637 એક્ટિવ કેસ છે.
મુંબઈ મહાનગરપાલિકાની નજરમાં કણાની જેમ ખૂંચ્યા ફેરિયાઓ; આ વેરો નાખવાની ફિરાકમાં, જાણો વિગત