Site icon

સારા સમાચાર : આખી દુનિયામાં કોરોના ને કારણે સૌથી ઓછો મૃત્યુદર મુંબઈનો છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈમાં કોરોનાની બીજી લહેરને કારણે 10 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ વણસી છે. અત્યાર સુધી મુંબઈ શહેરમાં ૩ લાખ ૯ હજાર જેટલાં કોરોના ના કેસ નોંધાયા છે. જોકે સૌથી સારી વાત એ છે કે મુંબઈ શહેરમાં મૃત્યુદર 0.4 ટકા છે. આ મૃત્યુદર વિશ્વનો સૌથી ઓછો મૃત્યુદર છે. કોરોના ને કારણે બીજી લહેર માં કુલ 1319 લોકોનું મૃત્યુ થયું છે. બીજી તરફ ભારતના અન્ય રાજ્યો અને શહેરોમાં કોરોના ને કારણે મૃત્યુદર અનેક ગણો વધારે છે.

આ સાથે સારા સમાચાર એ છે કે મુંબઈમાં કોરોના ના કેસ સતત ઘટી રહ્યા છે. જો પરિસ્થિતિ આ રીતે ચાલુ રહી તો માત્ર એક અઠવાડિયામાં મુંબઈથી કોરોના વિદાય લેશે.

મુંબઈ શહેરમાં એક હજારથી વધુ સામાન્ય નાગરિકો બન્યા વિશેષ પોલીસ અધિકારી, આ ફરજ નિભાવી રહ્યા છે. જાણો વિગત…

Borivali Navratri 2025: મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ…
Mumbai Metro Crime: મુંબઈ મેટ્રોના બાંધકામ સ્થળે ચોરીના કારણે કોન્ટ્રાક્ટર પરેશાન, આટલા થી વધુ કિંમત ની થઇ ચોરી
BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Exit mobile version