મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 864 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,23,324 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 711 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે.
હાલ શહેરમાં 14,517 એક્ટિવ કેસ છે.
ખતરાની ઘંટી : મુંબઈમાં કોરોનાનું ટેસ્ટિંગ વધવાની સાથે જ કેસ પણ વધ્યા; જાણો વિગત
