Site icon

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર
અમેરિકા જેવા વિકસિત દેશમાં બે શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા ધમધમતી રહે છે. નાનાં શહેરો વચ્ચે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે કે એકથી વધુ વિમાની કંપનીઓ પોતાની ફ્લાઇટ ઉડાવે છે. કંઈક આવું જ ચિત્ર હવે ભારત દેશમાં પણ રજૂ થવા માંડ્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હજી સુધી ઍરપૉર્ટ પૂરી રીતે કાર્યરત થયું નથી, પરંતુ ઍર ઇન્ડિયાએ મુંબઈ અને સિંધુ દુર્ગ વચ્ચે આગામી વર્ષે ગણેશોત્સવ માટે ફ્લાઇટ સેવા ડિક્લેર કરી દીધી છે અને એ માટે બુકિંગ આપવા માંડ્યું છે. આ માટે વિમાન ટિકિટની કિંમત 1800 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાની આસપાસ છે. જોવાની વાત એ છે કે અત્યારથી લોકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

Join Our WhatsApp Community
Mumbai Airport: ફેક આઈડી પર ‘ઓલા’ કેબ ચલાવવાનું રેકેટ ઝડપાયું; સહાર પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ.
Bandra Railway Station: SRPF જવાનની પિસ્તોલ ચોરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો.
Malad Share Broker Threatened for ₹5 Crore Ransom: મલાડ: શેર બ્રોકર પાસે ₹૫ કરોડની ખંડણીની માંગ; વિદેશથી ધમકીભર્યો કોલ આવતા ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં.
High Voltage Drama at Santacruz Police Station: સાંતાક્રુઝ: ગર્લફ્રેન્ડની ફરિયાદથી ઉશ્કેરાયેલા પ્રેમીનો પોલીસ સ્ટેશનમાં હંગામો, સરકારી પ્રિન્ટર તોડ્યું અને પોલીસ સાથે કરી ગેરવર્તણૂક.
Exit mobile version