Site icon

લ્યો માનશો આ વાતને? આવતા ગણેશોત્સવની વિમાનની ટિકિટ અત્યારથી બુક થવા માંડી, ભારત પણ અમેરિકાના રસ્તે અગ્રેસર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 
સોમવાર
અમેરિકા જેવા વિકસિત દેશમાં બે શહેરો વચ્ચે ફ્લાઇટ સેવા ધમધમતી રહે છે. નાનાં શહેરો વચ્ચે ટ્રાફિક એટલો બધો વધી ગયો છે કે એકથી વધુ વિમાની કંપનીઓ પોતાની ફ્લાઇટ ઉડાવે છે. કંઈક આવું જ ચિત્ર હવે ભારત દેશમાં પણ રજૂ થવા માંડ્યું છે. મુંબઈથી સિંધુદુર્ગ વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. હજી સુધી ઍરપૉર્ટ પૂરી રીતે કાર્યરત થયું નથી, પરંતુ ઍર ઇન્ડિયાએ મુંબઈ અને સિંધુ દુર્ગ વચ્ચે આગામી વર્ષે ગણેશોત્સવ માટે ફ્લાઇટ સેવા ડિક્લેર કરી દીધી છે અને એ માટે બુકિંગ આપવા માંડ્યું છે. આ માટે વિમાન ટિકિટની કિંમત 1800 રૂપિયાથી ૨૫૦૦ રૂપિયાની આસપાસ છે. જોવાની વાત એ છે કે અત્યારથી લોકોએ બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે અને અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

Join Our WhatsApp Community
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version